॥ શ્રી સ્વામિનારાયણો વિજયતે ॥

ભગવાન સ્વામિનારાયણનાં

॥ વચનામૃત ॥

ગઢડા પ્રથમ-૫૪: ભાગવત ધર્મના પોષણનું, મોક્ષના દ્વારનું

મહિમા

ભગતજી મહારાજ કહે, “શ્રીજીમહારાજે બસો બાસઠ વચનામૃતમાં પ્રથમ ૫૪ અને મધ્ય ૫૪ એ બે વચનામૃત મોક્ષનાં કહ્યાં અને દીનાનાથ ભટ્ટને પણ એ બે જ પોતાનાં કરવાની આજ્ઞા કરી.”

[બ્રહ્મસ્વરૂપ પ્રાગજી ભક્ત: ૪૦૮]

Samvat 1951, Mahuva. Bhagatji Mahārāj said, “Of the 262 Vachanāmruts, Shriji Mahārāj named Gadhadā I-54 and Gadhadā II-54 the Vachanāmruts of moksha. He also gave āgnā to Dinānāth Bhatt to imbibe these as his own.”

Brahmaswarup Shri Prāgji Bhakta (En): 513]

નિરૂપણ

સં. ૧૯૫૨, ગઢડા. એક સાધુ સભામાં બેઠા હતા. તેમના સામું ભગતજીએ દૃષ્ટિ માંડીને જોયું એટલે તે સાધુ વચનામૃત ગઢડા પ્રથમ ૫૪, ગઢડા મધ્ય ૫૪ અને ગઢડા અંત્ય ૨૧ મોઢે બોલ્યા. તે સાંભળી ભગતજી વસોવાળા પુરુષોત્તમદાસને કહે, “આ તો દિશ ઉપર વાત થઈ.” એમ કહીને પોતે વાત કરી, “ભગવાનના એકાંતિક સંતને વિષે મોક્ષની ચાવી એવા સંતને આપી છે. માટે એ સંતને મોક્ષનું દ્વાર કહ્યા છે. એવા સંતને મન, કર્મ, વચને સેવીને એકાંતિક ધર્મ સિદ્ધ કરવો, પરંતુ દ્રોહ કરવાનો સ્વભાવ તો રાખવો જ નહીં. જેને જેને ભગવાનના ભક્તનો અભાવ આવ્યો છે, તે અતિશય મોટી પદવી થકી પડી ગયા છે.”

[બ્રહ્મસ્વરૂપ પ્રાગજી ભક્ત: ૪૩૮]

September 1896 [Samvat 1952], Gadhadā. Bhagatji looked at one of the sādhus seated in the assembly. The sādhu then recited some Vachanāmruts by heart - Gadhadā I-54, Gadhadā II-54 and Gadhadā III-21. Having heard this, Bhagatji turned to Purushottamdās of Vaso and said, “This talk was about the ultimate goal.” He then added, “Ātmabuddhi towards the Ekāntik Sant of God is the unique endeavor for moksha. Shriji Mahārāj has given the key to moksha to such a Sant; therefore, that Sant is known as the gateway to moksha. Serve such a Sant by thought, word and deed, and perfect ekāntik dharma, but never fall into the habit of criticizing people. Previously, those who have developed an aversion towards the devotees of God have fallen from even the most exalted status.”

[Brahmawarup Shri Pragji Bhakta: 552]

SELECTION
TYPE * ઇતિહાસ * મહિમા * નિરૂપણ * પ્રસંગ * સાર * આખ્યાન VAKTA * અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ * બ્રહ્મસ્વરૂપ પ્રાગજી ભક્ત * બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ * બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ REFERENCE * અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૧ * અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૨ * અક્ષરામૃતમ્ * ચલો ચલેં હમ અક્ષરધામ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૧ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૨ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૩ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૬ * પરાભક્તિ * બ્રહ્મના સંગે * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૧ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૨ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૩ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૪ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૫ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૬ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૭ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૮ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૧ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૨ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૩ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૪ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૫ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૬ * બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ: ભાગ ૧ * બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ: ભાગ ૨ * બ્રહ્મસ્વરૂપ શ્રી પ્રાગજી ભક્ત * ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૪ * ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૫ * યોગીગીતા મર્મ * યોગીજી મહારાજની બોધ કથાઓ * યોગીવાણી * સંજીવની * સત્સંગ સૌરભ: ભાગ ૧ * સ્વભાવવશ સંસાર * સ્વામીની વાતો PLACE YEAR
Go

Type: Keywords Exact phrase